સારકોમાંએ કોનું કેન્સર છે?
અધિસ્તરીય પેશી
મધ્યસ્તરની પેશી
રૂધિર
અંતઃચ્છદીય પેશી
વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......
નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
ચેપી ઇયળ ક્યાં પુખ્ત થાય છે ?
અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........