નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
કોક કઈ વનસ્પતિની નીપજ છે
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
ધનુરની અસર શાના પર થાય છે?
સાચી જોડ શોધો :