વિકિરણ દ્વારા  સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......

  • A

    ઝડપી વિભાજન  થાય છે.

  • B

    જુદી રચના ધરાવે છે. 

  • C

    વિભાજન પામતા નથી.

  • D

    વિકૃતિને કારણે પોષણ મળતું નથી.

Similar Questions

કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?

શીતળા રોગની રસીની શોધ કોણે કરી?

કેન્સરનો પ્રકાર કયો નથી?

રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.

$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.