$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.
$ {K_1} + {K_2} $
$ \frac{{{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}} $
$ \frac{{{K_1} + 3{K_2}}}{4} $
$ \frac{{3{K_1} + {K_2}}}{4} $
$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.
$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$
ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
એક $r$ ધાતુમાંથી બનેલ ચાર સળીયા જેની લંબાઈ, લંબ ક્ષેત્રફળ વગેરે એકસરખા છે. તેને આફૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે તો ચાર સળીયા દ્વારા બનેલ જંક્શનનું તાપમાન .......... $^{\circ} C$ હશે?
સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?