$R$ ત્રિજ્યા ધરાવતો નળાકાર,જે $K_1$ ઉષ્મા વાહકતા ધરાવતા પદાર્થનો બનેલો છે,તેને $R$ આંતરિક ત્રિજ્યા અને $2R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા નળાકાર કવચથી ઘેરાયેલો છે,જે $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા પદાર્થનો બનેલો છે. સંયુક્ત તંત્રના બે છેડાઓને બે અલગ-અલગ તાપમાને રાખવામાં આવે છે. નળાકાર સપાટી પરથી ઉષ્માનો કોઈ વ્યય થતો નથી અને તંત્ર સ્થાયી અવસ્થામાં છે. તંત્રની અસરકારક ઉષ્મા વાહકતા કેટલી હશે?

  • A
    $K_1 + K_2$
  • B
    $\frac{K_1 K_2}{K_1 + K_2}$
  • C
    $\frac{K_1 + 3K_2}{4}$
  • D
    $\frac{3K_1 + K_2}{4}$

Explore More

Similar Questions

$100 \, cm$ લંબાઈના એક સમાન ધાતુના સળિયાનો એક છેડો બરફમાં અને બીજો છેડો ઉકળતા પાણીમાં રાખવામાં આવે છે। સળિયાનું એક બિંદુ જે બરફના છેડાથી $60 \, cm$ અંતરે છે, તેને $325^{\circ} C$ ના અચળ તાપમાને રાખવામાં આવે છે। જો દર સેકન્ડે $2 \, g$ પાણી વરાળમાં રૂપાંતરિત થતું હોય, તો સ્થાયી અવસ્થામાં દર સેકન્ડે ઓગળતા બરફનું દળ કેટલું હશે ($g$ માં)? (વરાળની ગુપ્ત ઉષ્મા $= 6.75 \times$ બરફના ગલનની ગુપ્ત ઉષ્મા)

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે નક્કી કરો:
$(a)$ "જ્યારે સળિયો ઉષ્મીય સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે ઉષ્માવહન અટકી જાય છે."
$(b)$ જે સપાટી સારી ઉત્સર્જક છે તે સારી શોષક પણ છે.
$(c)$ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ રંગમાં કાળો જ હોવો જોઈએ.
$(d)$ પદાર્થ માટે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઉષ્મા ધારિતાનું મૂલ્ય સમાન હોય છે.

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઇ આસપાસ મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે તે $\left(\frac{\lambda_0}{2}\right)$ તરંગલંબાઇ આસપાસ મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો હવે તેના દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

ત્રણ ડિસ્ક $x, y$ અને $z$ જેની ત્રિજ્યા અનુક્રમે $2 \ m, 2 \ m$ અને $6 \ m$ છે,તેમની બહારની સપાટી પર કોટિંગ કરેલું છે. જો તેમના દ્વારા ઉત્સર્જિત મહત્તમ પાવરને અનુરૂપ તરંગલંબાઇ અનુક્રમે $3 \ \mu m, 4 \ \mu m$ અને $5 \ \mu m$ હોય,તો ઉત્સર્જિત પાવર $(P)$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

બે પદાર્થો $A$ અને $B$ ની થર્મલ ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોની બહારની સપાટીનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. $B$ માંથી ઉત્સર્જિત વિકિરણમાં મહત્તમ વર્ણપટ તીવ્રતાને અનુરૂપ તરંગલંબાઈ ${\lambda _B}$ એ $A$ માંથી ઉત્સર્જિત વિકિરણની મહત્તમ વર્ણપટ તીવ્રતાને અનુરૂપ તરંગલંબાઈ કરતા $1.00\;\mu m$ જેટલી સ્થાનાંતરિત થાય છે. જો $A$ નું તાપમાન $5802\;K$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo