એક નળાકાર ધાતુના તારને તેની લંબાઈ વધારવા માટે એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી ધાતુના તારનો અવરોધ $6\%$ જેટલો બદલાય છે. તેની લંબાઈમાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $12$

Explore More

Similar Questions

સમાન વ્યાસ ધરાવતા બે તાર,જેમની અવરોધકતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે અને લંબાઈ $l_1$ અને $l_2$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો આ તારને ખેંચીને તેની ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો તેનો નવો અવરોધ .................. $R$ થશે.

Difficult
View Solution

જો તારને ખેંચીને $0.1 \%$ જેટલો લાંબો કરવામાં આવે,તો તેનો અવરોધ.......

$L$ લંબાઈ અને $D$ વ્યાસ ધરાવતા તાંબાના તારને ફરીથી આકાર આપીને નવો તાર બનાવવો છે જેથી તેનો અવરોધ ન્યૂનતમ રહે. આ માટે આપણે:

એક અવરોધકના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. તેની અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha_\rho$ અને અવરોધનો તાપમાન ગુણાંક $\alpha_R$ છે,તો સાચો સંબંધ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo