$2 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $500 \ g \ mol^{-1}$) ને $57.3 \ g$ ઝાયલીનમાં ઓગાળવામાં આવ્યું હતું. જો ઝાયલીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.3 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઝાયલીનના ઠારબિંદુમાં થતું અવનયન.......... છે. ($K$ માં)

  • A
    $57.3$
  • B
    $0.3$
  • C
    $4.3$
  • D
    $0.002$

Explore More

Similar Questions

જો $1 \ \text{atm}$ દબાણે જલીય યુરિયા દ્રાવણનું ઠારબિંદુ $271.14 \ K$ હોય (પાણી માટે $K_f = 1.86 \ K \ kg/mol$ આપેલ છે),તો આ દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ કેટલો હશે? (શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273 \ K$ છે)

પ્રવાહીનો ક્રાયોસ્કોપિક અચળાંક (cryoscopic constant) એ ઠારબિંદુ અવનયન અને ........ નો ગુણોત્તર છે.

$1.25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $20 \ g$ પાણીમાં ઓગાળતા દ્રાવણનું ઠારબિંદુ $271.9 \ K$ મળે છે. જો મોલલ અવનયન અચળાંક $(K_f)$ $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

જ્યારે $3.2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ $128 \ g \ mol^{-1}$ છે,તેને $80 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $4.8 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો,જે $15^{\circ}C$ તાપમાને ઠરે છે. ગલનગુપ્ત ઉષ્મા $180.7 \ Jg^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo