Explore More

Similar Questions

ભૌતિક નિયમોના સ્વભાવ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$1990$ માં ચાર વર્ષની બાળકીને આપવામાં આવેલી પ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી (gene therapy) દરમિયાન કયા ઉત્સેચકને લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો?

આલ્કલી ધાતુના સંયોજનો માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ સુપરઓક્સાઈડ્સ સ્વભાવે પેરામેગ્નેટિક (અનુચુંબકીય) હોય છે.
$(ii)$ હાઈડ્રોક્સાઈડની બેઝિક પ્રબળતા સમૂહમાં નીચે તરફ વધે છે.
$(iii)$ તેમના જલીય દ્રાવણોમાં ક્લોરાઈડની વાહકતા સમૂહમાં નીચે તરફ ઘટે છે.
$(iv)$ જલીય દ્રાવણોમાં કાર્બોનેટનો બેઝિક સ્વભાવ કેટાયનિક જળવિભાજનને કારણે હોય છે.

અહીં દર્શાવેલ સર્કિટમાં $8\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $2\,W$ છે. $3\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર (વોટ એકમમાં) કેટલો હશે?

જ્યારે $20 \ g$ નેપ્થોઇક એસિડ $(C_{11}H_8O_2)$ ને $50 \ g$ બેન્ઝીન $(K_f = 1.72 \ K \ kg \ mol^{-1})$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો જોવા મળે છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo