ભૌતિક નિયમોના સ્વભાવ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    બધી જ સંરક્ષિત રાશિઓ અનિવાર્યપણે અદિશ હોય છે
  • B
    પ્રકૃતિના નિયમો સમય સાથે બદલાતા નથી
  • C
    બ્રહ્માંડમાં દરેક જગ્યાએ પ્રકૃતિના નિયમો સમાન છે
  • D
    ગુરુત્વાકર્ષણનો નિયમ ચંદ્ર અને પૃથ્વી બંને પર સમાન છે

Explore More

Similar Questions

એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\tan ^{-1}(\sqrt{7})$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈના અડધા ભાગે,પદાર્થની ઝડપ એ પ્રક્ષેપણ ઝડપ કરતાં '$n$' ગણી છે. '$n$' નું મૂલ્ય શોધો.

દ્વિપદી સંભાવના વિતરણ શોધો જેનો મધ્યક $3$ અને વિચરણ $2$ છે.

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,એક પદાર્થ $45^\circ$ ના ઢળતા સમતલ પર ઘર્ષણની ગેરહાજરીમાં તેટલું જ અંતર કાપવા માટે લાગતા સમય કરતાં બમણા સમયમાં નીચે સરકે છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

જો વિધેય $f$ જે $\left( \frac{\pi }{6}, \frac{\pi }{3} \right)$ પર $f(x) = \begin{cases} \frac{\sqrt{2} \cos x - 1}{\cot x - 1}, & x \neq \frac{\pi}{4} \\ k, & x = \frac{\pi}{4} \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે અને તે સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo