$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ કરતાં અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

  • A
    $\frac{R}{3}$
  • B
    $\frac{R}{2}$
  • C
    $\frac{R}{4}$
  • D
    $\frac{R}{5}$

Explore More

Similar Questions

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને બંને કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલી લઘુત્તમ ઝડપે ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પલાયન કરી શકે?

Difficult
View Solution

શું પૃથ્વી પરથી કોઈ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ (escape speed) નીચેના બાબતો પર આધાર રાખે છે:
$(a)$ પદાર્થનું દળ,
$(b)$ તે કયા સ્થાન પરથી ફેંકવામાં આવે છે,
$(c)$ પ્રક્ષેપણની દિશા,
$(d)$ જે સ્થાન પરથી પદાર્થને લોન્ચ કરવામાં આવે છે તેની ઊંચાઈ?

$m$ દળનો એક કણ પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર સ્થિર રાખવામાં આવ્યો છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $M$ એ પૃથ્વીનું દળ છે. તેને ઉપરની તરફ કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે? ($g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

પૃથ્વી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ આશરે $11.2 \, km/s$ છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રના દળ અને ત્રિજ્યા કરતા અનુક્રમે $81$ અને $4$ ગણા છે તેમ ધારતા,ચંદ્રની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે .......

Difficult
View Solution

$m$ દળનો એક દડો $A$ અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર પડે છે. $2m$ દળનો બીજો દડો $B$ પૃથ્વીની ત્રિજ્યા કરતાં છ ગણી ઊંચાઈએથી પૃથ્વી પર પડે છે,તો પૃથ્વી પર પહોંચતી વખતે $A$ અને $B$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo