$m$ દળનો એક દડો $A$ અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર પડે છે. $2m$ દળનો બીજો દડો $B$ પૃથ્વીની ત્રિજ્યા કરતાં છ ગણી ઊંચાઈએથી પૃથ્વી પર પડે છે,તો પૃથ્વી પર પહોંચતી વખતે $A$ અને $B$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{\frac{6}{5}}$
  • B
    $\sqrt{\frac{5}{6}}$
  • C
    $1$
  • D
    $\sqrt{\frac{7}{6}}$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર સ્થિર રાખવામાં આવ્યો છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $M$ એ પૃથ્વીનું દળ છે. તેને ઉપરની તરફ કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે? ($g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

જો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ બમણો થાય અને પૃથ્વીની ત્રિજ્યા વર્તમાન મૂલ્ય કરતા અડધી થાય,તો નિષ્ક્રમણ વેગનું મૂલ્ય કેટલું હશે? (ધારો કે,$g=10 \ m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા,$R=6400 \ km$)

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, M_2$ અને $R_1, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. તેમના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુએથી $m$ દળના પદાર્થને આપવામાં આવતો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેથી તે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થઈ શકે?

Difficult
View Solution

એક ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $16 \ km/s$ છે. જો બીજા ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ,જેની ઘનતા પ્રથમ ગ્રહ કરતા બમણી અને ત્રિજ્યા ત્રણ ગણી હોય,તે $v \sqrt{2} \ km/s$ હોય,તો $v$ નું મૂલ્ય શોધો.

જો $V, R$ અને $g$ અનુક્રમે પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ,પૃથ્વીની ત્રિજ્યા અને ગુરુત્વપ્રવેગ દર્શાવતા હોય,તો સાચું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo