$N$ બિંદુવત વિદ્યુતભારોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે અને એક નિશ્ચિત અંતરે રાખવામાં આવે છે। તો બે જૂથો વચ્ચેના મહત્તમ અને ન્યૂનતમ બળનો ગુણોત્તર કેટલો થાય? ($N$ એ બેકી સંખ્યા છે અને $2$ કરતા મોટી છે)।

  • A
    $\frac{(N-1)^2}{4N^2}$
  • B
    $\frac{4N^2}{N-1}$
  • C
    $\frac{N^2}{4(N-1)}$
  • D
    $\frac{2N^2}{N-1}$

Explore More

Similar Questions

જો બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને '$d$' અંતરે રાખવામાં આવે અને $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,તો સમાન સ્થિત-વિદ્યુત બળ માટે હવામાં વિદ્યુતભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હશે?

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા બે કણો $16 \, cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. તેઓ કોઈ ચોખ્ખું બળ અનુભવતા નથી. $\frac{q}{m}$ નું મૂલ્ય કેટલું હશે?

$1 \mu C, -1 \mu C$ અને $2 \mu C$ ના વિદ્યુતભારોને $10 \ cm$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ પર હવામાં મૂકવામાં આવ્યા છે. $C$ પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે ($N$ માં)?

Difficult
View Solution

એક વિદ્યુતભાર $q_1$ એ બીજા વિદ્યુતભાર $q_2$ પર અમુક બળ લગાડે છે. જો ત્રીજો વિદ્યુતભાર $q_3$ નજીક લાવવામાં આવે,તો $q_1$ દ્વારા $q_2$ પર લાગતું બળ:

$M$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ,$2d$ અંતરે રહેલા સમાન મૂલ્ય $Q$ ના બે સ્થિર વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુ પર સ્થિર છે. આ તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમરેખ છે. હવે આ કણને બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર થોડાક અંતર $x$ $(x \ll d)$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. તે હવે મધ્યમાન સ્થાનની આસપાસ $T$ આવર્તકાળ સાથે દોલનો કરશે. ($\varepsilon_{0}$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo