એક વાયુને અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી બે અલગ-અલગ માર્ગો $1$ અને $2$ પર લઈ જવામાં આવે છે. આ બે માર્ગો પર તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલું કાર્ય અનુક્રમે $Q_1, Q_2$ અને $W_1, W_2$ છે. તો:

  • A
    $W_1 = W_2$
  • B
    $Q_1 - W_1 = Q_2 - W_2$
  • C
    $Q_1 + W_1 = Q_2 + W_2$
  • D
    $Q_1 = Q_2$

Explore More

Similar Questions

જ્યારે કોઈ સિસ્ટમમાં $\Delta Q$ જેટલી ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે સિસ્ટમ $\Delta W$ જેટલું કાર્ય કરે છે. આંતરિક ઉર્જામાં થતો અનુરૂપ ફેરફાર $\Delta U$ છે. નીચેનામાંથી કયું પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓનું અનન્ય વિધેય છે (પરિવર્તનની રીતને ધ્યાનમાં લીધા વિના)?

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,નિશ્ચિત દળના વાયુનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $30 \ J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $18 \ J$ કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $60 \ J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ..... $J$ થશે.

Difficult
View Solution

એક વાયુનું $50 \ N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 \ m^{3}$ થી $4 \ m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 \ J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે,તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.

પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2240 \, J/g$ છે. જો $1 \, g$ ના બાષ્પીભવનની પ્રક્રિયામાં થયેલ કાર્ય $168 \, J$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો વધારો .... $J$ છે.

એક વાયુને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી એવી રીતે વિસ્તૃત કરવામાં આવે છે કે જેમાં $(a)$ $40 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણ,$(b)$ $W$ કાર્ય કરતું સમોષ્મી વિસ્તરણ,$(c)$ $30 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણનો સમાવેશ થાય છે. જો વાયુની આંતરિક ઉર્જામાં કુલ ફેરફાર $-20 \,J$ હોય,તો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $W=$ ($\,J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo