એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,નિશ્ચિત દળના વાયુનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $30 \ J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $18 \ J$ કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $60 \ J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ..... $J$ થશે.

  • A
    $32$
  • B
    $48$
  • C
    $72$
  • D
    $96$

Explore More

Similar Questions

આપેલ છે કે $1\,g$ પાણી પ્રવાહી અવસ્થામાં $1\,cm^3$ કદ ધરાવે છે અને વાયુ અવસ્થામાં વાતાવરણીય દબાણે $1671\,cm^3$ કદ ધરાવે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. જ્યારે $1\,g$ પાણી $373\,K$ તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર (જૂલમાં) ....... $J$ છે.

જ્યારે $2.1 \times 10^5 \; N/m^2$ ના અચળ દબાણે એક વાયુને $1500 \; J$ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે,ત્યારે તેના કદમાં $2.5 \times 10^{-3} \; m^3$ નો વધારો થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થયેલો વધારો (જૂલમાં) ...... $J$ છે.

આપેલ પ્રક્રિયામાં,આદર્શ વાયુ માટે,$\Delta W = 0$ અને $\Delta Q < 0$ છે. તો,વાયુ માટે,

$1 \, kg$ વાયુ બે અવસ્થાઓ વચ્ચે વિસ્તરણ પામે છે ત્યારે $20 \, kJ$ કાર્ય કરે છે અને $16 \, kJ$ ઉષ્મા મેળવે છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા વચ્ચે બીજા પ્રકારનું વિસ્તરણ જોવા મળે છે જેમાં $9 \, kJ$ ઉષ્માની જરૂર પડે છે. બીજા વિસ્તરણમાં વાયુ દ્વારા થયેલ કાર્ય ....... $kJ$ છે.

Difficult
View Solution

જો $\Delta Q$ અને $\Delta W$ અનુક્રમે તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થયેલ કાર્ય દર્શાવતા હોય,તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે લખી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo