પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2240 \, J/g$ છે. જો $1 \, g$ ના બાષ્પીભવનની પ્રક્રિયામાં થયેલ કાર્ય $168 \, J$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો વધારો .... $J$ છે.

  • A
    $2408$
  • B
    $2240$
  • C
    $2072$
  • D
    $1904$

Explore More

Similar Questions

જ્યારે અચળ દબાણ $P$ પર વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે વાયુના જથ્થાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma = C_P / C_V$)

$100^{\circ} C$ તાપમાને $1 \,kg$ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. $100^{\circ} C$ તાપમાને,વરાળનું દબાણ $1.01 \times 10^5 \,N m^{-2}$ છે અને બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $22.6 \times 10^5 \,J kg^{-1}$ છે. પ્રવાહી પાણીની ઘનતા $10^3 \,kg m^{-3}$ અને વરાળની ઘનતા $\frac{1}{1.8} \,kg m^{-3}$ છે. આ અવસ્થા પરિવર્તન દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે ............ $J kg^{-1}$ છે.

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

અચળ દબાણે એક વાયુને $1500 \; J$ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. જો વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \; N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \; m^{3}$ હોય,તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo