$1.6 \,m$ પહોળા દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે તેના મુક્ત છેડા પર $1 \,N$ બળ લગાડવું પડે છે. દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે મિજાગરાથી $0.4 \,m$ અંતરે કેટલું બળ લગાડવું પડશે ($\,N$ માં)?

  • A
    $1.2$
  • B
    $3.6$
  • C
    $2.4$
  • D
    $4$

Explore More

Similar Questions

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતા એક સમાન નક્કર નળાકાર રોલરને તેના કેન્દ્ર પર લાગતા સમક્ષિતિજ બળ $F$ દ્વારા ક્રિકેટ પિચ પર ખેંચવામાં આવે છે. સરક્યા વિના ગબડતી ગતિ ધારતા,નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે?

$r$ ત્રિજ્યા ધરાવતું એક પાતળું પણ સખત અર્ધવર્તુળાકાર વાયરનું ફ્રેમ $O$ આગળ મિજાગરા (hinge) પર છે અને તે તેના પોતાના ઉર્ધ્વ સમતલમાં ફરી શકે છે. એક લીસી ખીલી $P$,$O$ થી શરૂ થાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ ઝડપ $v_0$ થી આડી દિશામાં ગતિ કરીને ફ્રેમને ઉપર તરફ ઉઠાવે છે. જ્યારે તેનો વ્યાસ શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે ફ્રેમનો કોણીય વેગ $\omega$ શોધો.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,$m_2$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની આસપાસ વીંટળાયેલી દોરી વડે લટકાવેલ છે,જે $m_1$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી સ્થિર ગરગડી પરથી પસાર થાય છે. જો નક્કર નળાકારનો રેખીય પ્રવેગ $a_2$ હોય અને ત્યાં કોઈ લપસણ (slipping) ન હોય,તો તેનો કોણીય પ્રવેગ $\alpha_2$ શું હશે?

દ્રઢ પદાર્થની ચાકગતિમાં,પદાર્થના તમામ કણો

એક ટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ $20\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. તેની ઉપર એક ફ્લાય વ્હીલ જોડેલું છે જે સમક્ષિતિજ અક્ષની આસપાસ $40\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. ફ્લાય વ્હીલનો પરિણામી કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo