$I_1$ જડત્વની ચાકમાત્રા ધરાવતી એક તકતી સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર $\omega_1$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. શૂન્ય કોણીય ઝડપ ધરાવતી $I_2$ જડત્વની ચાકમાત્રાની બીજી તકતીને પ્રથમ તકતી પર સહ-અક્ષીય રીતે મૂકવામાં આવે છે. હવે બંને તકતીઓ $\omega_2$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. શરૂઆતની ભ્રમણ કરતી તકતી દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી છે?

  • A
    $\frac{1}{2}\left[\frac{I_1+I_2}{I_1 I_2}\right] \omega_1^2$
  • B
    $\frac{1}{2}\left[\frac{I_1 I_2}{I_1-I_2}\right] \omega_1^2$
  • C
    $\frac{1}{2}\left[\frac{I_1-I_2}{I_1 I_2}\right] \omega_1^2$
  • D
    $\frac{1}{2}\left[\frac{I_1 I_2}{I_1+I_2}\right] \omega_1^2$

Explore More

Similar Questions

એક નૃત્યકાર ફરતા પ્લેટફોર્મ પર હાથમાં બે ગોળા લઈને ઊભી છે. જો તે ગોળાને જમીન પર ફેંકી દે,તો નૃત્યકારની...

સંયુક્ત સ્થાનાંતરિત અને ભ્રમણીય ગતિ એટલે શું?

એક બરફનો ટુકડો ગોળાકાર ટેબલના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. આ તંત્રને ટેબલની ધરીની આસપાસ $\omega$ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. જો બરફ બાષ્પીભવન થયા વિના પીગળવા લાગે,તો તંત્રની પરિભ્રમણ ઝડપ:

બંને છેડે બંધ એક ચોક્કસ દળની લીસી નળીને ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં ફેરવવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે દડા નળીના છેડા તરફ ગતિ કરે છે અને ત્યાં સ્થિર થાય છે. તો આ સમગ્ર તંત્ર માટે કયું વિધાન ખોટું છે?

જો પૃથ્વી તેના દળમાં કોઈ ફેરફાર કર્યા વિના અચાનક તેની વર્તમાન ત્રિજ્યાના $1/n$ ભાગમાં સંકોચાઈ જાય,તો નવા દિવસનો સમયગાળો ($hrs.$ માં) લગભગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo