$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર $2.5 \ D$ છે. જો તેને $2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે, તો લેન્સનો નવો પાવર કેટલો થશે ($D$ માં)?

  • A
    $2.5$
  • B
    $-2.5$
  • C
    $1.25$
  • D
    $-1.25$

Explore More

Similar Questions

જો અંતર્ગોળ લેન્સને કેન્દ્રિત થતા કિરણોના માર્ગમાં મૂકવામાં આવે,તો વાસ્તવિક પ્રતિબિંબ ત્યારે જ મળે જો આપાત કિરણોના કેન્દ્રિત બિંદુથી ધ્રુવનું અંતર ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય) નીચેનામાંથી કઈ વચ્ચે હોય?

એક સમતલીય બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $R$ છે. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

એક પાતળા કાચના (વક્રીભવનાંક $1.5$) લેન્સનો હવામાં પાવર $-5\,D$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી માધ્યમમાં તેનો પાવર કેટલો થશે ($,D$ માં)?

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

એક પ્રકાશિત ચોરસનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની મદદથી પડદા પર મેળવવામાં આવે છે. લેન્સથી ચોરસનું અંતર $40\,cm$ છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું છે. લેન્સની કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo