જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન $(The\,Historic\,Con\,vention\,on\,Biological\,Diversity)$ $.............$ખાતે યોજવામાં આવેલ હતું.
વર્ષ $1992$ માં રિયો ડી જાનેરો
વર્ષ $2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ
વર્ષ $1987$ માં મોન્ટ્રિયલ (કેનેડા) ખાતે
વર્ષ $1995$ માં ટોકિયો ખાતે
પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:
નીચેનામાંથી કયો વિસ્તાર ભારતમાં જૈવવિવિધતા માટે હૉટસ્પોટ
ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જનીનનિધિ
$(ii)$ નવસ્થાન જાળવણી