સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:

  • [NEET 2022]
  • A

    ફક્ત વધુ ખતરાવાળી જાતીઓનું રક્ષાન કરવું

  • B

    ફક્ત વિનાશના આરે ઉભેલી જાતીઓનું રક્ષણ કરવું.

  • C

    ફક્ત લુપ્ત થયેલ જાતિઓનું રક્ષણ કરવું.

  • D

    સમગ્ર નિવસનતંત્રનું રક્ષણ અને બચાવ કરવો.

Similar Questions

જન્યુઓનું ક્રાયોપ્રિઝર્વેશન $...............$ રીતે સંગ્રહ કરી શકાય છે.

નવસ્થાન સંરક્ષણ માટેનું ઉદાહરણ કર્યું છે?

જૈવ વિવિધતાનાં હોટ સ્પોટનો કડક રીતે બચાવ કરવામાં આવે તો તે અત્યારે જે જથ્થો જે લુપ્ત થાય છે તે લગભગ

પવિત્ર ઉપવનો (ગ્રોવ્સ) એ શું છે ? જૈવવિવિધતાના સંરક્ષણમાં તેનો ફાળો જણાવો.

જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.