સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:

  • [NEET 2022]
  • A

    ફક્ત વધુ ખતરાવાળી જાતીઓનું રક્ષાન કરવું

  • B

    ફક્ત વિનાશના આરે ઉભેલી જાતીઓનું રક્ષણ કરવું.

  • C

    ફક્ત લુપ્ત થયેલ જાતિઓનું રક્ષણ કરવું.

  • D

    સમગ્ર નિવસનતંત્રનું રક્ષણ અને બચાવ કરવો.

Similar Questions

તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?

  • [AIPMT 2004]

આપેલ પૈકી ક્યું નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલ નથી?

જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.

વનસ્પતિની સંબધિત વન્ય જાતને સંગ્રહિત કરવાની શ્રેસ્ઠ પદ્ધતિ કઈ છે?

સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2006]