પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટેનું સૌથી મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે?

  • A
    વસવાટી નુકસાન અને અવખંડન
  • B
    અતિશોષણ
  • C
    વિદેશી જાતિઓનું આક્રમણ
  • D
    સહ-વિલોપન

Explore More

Similar Questions

નીચેનામાંથી એક સિવાયના તમામ સંયોજનો એનિલિન સાથે પ્રક્રિયા કરીને એસેટેનિલાઇડ આપે છે. કયું સંયોજન એસેટેનિલાઇડ આપતું નથી?

જો બિંદુ $P(1,3)$ નીચે મુજબના ક્રમિક રૂપાંતરણોમાંથી પસાર થાય:
$(i)$ રેખા $y=x$ ની સાપેક્ષમાં પરાવર્તન.
(ii) $X$-અક્ષની ધન દિશામાં $3$ એકમનું સ્થાનાંતર.
(iii) ઉગમબિંદુની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં $\frac{\pi}{6}$ ના ખૂણે પરિભ્રમણ.
તો,બિંદુ $P$ નું અંતિમ સ્થાન શું હશે?

બાજુમાં આપેલ સર્કિટ આકૃતિમાં,એમીટર અને વોલ્ટમીટરના રીડિંગ અનુક્રમે $2 \ A$ અને $120 \ V$ છે. જો $R$ નું મૂલ્ય $75 \ \Omega$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

તાંબાના ભૂંજેલા અયસ્કને સ્મેલ્ટિંગ દરમિયાન સિલિકા ઉમેરવામાં આવે છે,જે શેને દૂર કરવા માટે છે?

દ્વિપદી સંભાવના વિતરણ શોધો જેનો મધ્યક $3$ અને વિચરણ $2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo