નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
માનવ દ્વારા નિવસનતંત્રની કરવામાં આવતી સેવાઓ
જૈવ ઘટકો અને અજૈવ ઘટકોની આંતરક્રિયા
નિવસનતંત્રીય પ્રક્રિયાઓની નીપજો
એકપણ નહિ.
નિવસનતંત્ર કે જેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ થોડા સમય પછી, પાછુ મેળવી પણ શકાય છે, જોનુકસાનની અસર અટકી જશે (બંધ થઈ જાય) તો ......ધરાવશે.
$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?
નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે
વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળ ધરાવતી નિમજીત વન. $\rightarrow$ મુકત તરતી વન.ઓ $\rightarrow$ ઉભયજીવી અવસ્થા દર્શાવતી વનસ્પતિઓ $\rightarrow$ કાદવયુકત ઘાસ $\rightarrow$ સુપ $\rightarrow$ જંગલ
આપેલ કમ એ ક્યાં પ્રકારની રચના દર્શાવે છે
ફાયટોટ્રોન શું છે?