નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
માનવ દ્વારા નિવસનતંત્રની કરવામાં આવતી સેવાઓ
જૈવ ઘટકો અને અજૈવ ઘટકોની આંતરક્રિયા
નિવસનતંત્રીય પ્રક્રિયાઓની નીપજો
એકપણ નહિ.
વનસ્પતિ $PAR$ નો........... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
વાયુરૂપચક્ર અને અવસાદીચક્રને અલગ તારવો.
$I-$ સલ્ફરચક્ર $II -$ નાઈટ્રોજનચક્ર
$III$ - કાર્બનચક્ર $IV -$ ફોસ્ફરસચક્ર
કુલ વૈશ્વિક કાર્બનનો $............$ ભાગ વાતાવરણમાં સમાવેશિત છે.
નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?