કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
પોષકતત્ત્વોના ચક્રીય પથને જૈવરાસાયણિક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પોષક પર્યાવરણ (ખડક, હવા કે પાણી)માંથી જીવંત સજીવોને પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ ચક્રીય ક્રમમાં વાતાવરણમાં પરત લાવવામાં આવે છે. જેવરાસાયણિકનો શબ્દશઃ: અર્થ જૈવતંત્ર અને જૈવખડકો, હવા અને પાણી.
જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
સજીવ શરીરનાં શુષ્ક વજનનો મુખ્ય ભાગ ....... દ્વારા તૈયાર થાય છે?