કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?
પોષકતત્ત્વોના ચક્રીય પથને જૈવરાસાયણિક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પોષક પર્યાવરણ (ખડક, હવા કે પાણી)માંથી જીવંત સજીવોને પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ ચક્રીય ક્રમમાં વાતાવરણમાં પરત લાવવામાં આવે છે. જેવરાસાયણિકનો શબ્દશઃ: અર્થ જૈવતંત્ર અને જૈવખડકો, હવા અને પાણી.
અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.
નીચેનામાંથી કયો સજીવનો પ્રકાર જલજ નિવસનતંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?