વનસ્પતિ $PAR$ નો........... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
$50 $
$65$
$2-10 $
$4-20$
ફોસ્ફરસનો કુદરતી સંચયસ્થાન છે.
નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવતી નથી?
વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?
નીચેનામાંથી બંને જોડમાં સાચુ જોડાણ કઈ જોડમાં છે?
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે