નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે
પ્રકાશ
પાણી
જમીન
તાપમાન
જલઆરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણનો અંત $...........$ માં થાય છે.
એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?
તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .
વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.
વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.