સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
$T _1$
$T_2$
$T_1$ અને $T_2$
વિઘટકો
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.