ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.

  • A

    ઘાસીયા મેદાનની આહાર શૃંખલા

  • B

    મૃતદ્રવ્ય આહાર શૃંખલા

  • C

    પરોપજીવીઓની આહાર શૃંખલા

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય

સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1998]

બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે