તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.
માનવનિર્મિત (કૃત્રિમ નિવસનતંત્ર)
કુદરતી નિવસનતંત્ર
$A$ અને $B$ બંને
જલજ માટું નિવસનતંત્ર
$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?
પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.