જીવાવરણ ......નું બનેલું છે.
સજીવો
સજીવો +સ્થાલાવરણ
સજીવો + સ્થાલાવરણ + વાતાવરણ
સજીવો + સ્થાલાવરણ + વાતાવરણ + જલાવરણ
પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.
તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?