પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેને શું કહે છે ?

  • A

    નિયમન કરવું(Regulate)

  • B

    અનુકૂળ थવું(Conform)

  • C

    સ્થળાંતર કરવું(Migrate)

  • D

    મુલતવી રાખવું(Suspend)

Similar Questions

એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ? 

શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.

સાચી જોડની સંખ્યા કેટલી?

$(1)$ વિહગ-યુરી થર્મલ

$(2)$ સસ્તન-સ્ટેનોથર્મલ

$(3)$ ઉભયજીવી-સ્ટેનોથર્મલ

$(4)$ સરીસૃપ-યુરીથર્મલ

સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?

સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.