........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
ચારા(આહારની) શોધ
પ્રજનન
સ્થળાંતરણ
ઉપરના બધા જ
વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.
........પરીબળો દ્વારા ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા તથા જલગહણ $-$ ક્ષમતા નક્કી થાય છે ?
અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે જે દરીયાનાં ખૂબ જ ઉંડાઈ નાં વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓ સામાન્ય વાતાવરણીય દબાણ કરતા કેટલા ગણુ વધુ દબાણ અનુભવે છે ?
સાચી જોડ શોધો :
$(1)$ અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા - $30-35\%$
$(2)$ સમૂદ્રજળમાં ક્ષારની માત્રા - $5\%$.
$(3)$ વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા - $>100\%$
શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?