શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?
મેદાનના વિસ્તારોની તુલનામાં ઉત્તુંગ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શા માટે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન હોય છે ?
નીચેના સુધારાઓ $((i)$ થી $(iv))$ પૈકી કયા બે સામાન્ય રીતે જ્યારે સપાટી ઉપર રહેનાર વ્યક્તિઓ જ્યારે વધુ ઊંચાઈ ($3500$ મી. કે તેથી વધુ) એ જાય ત્યારે તેઓમાં જોવા મળે છે.
$(i)$ રક્તકણોના કદમાં વધારો
$(ii)$ રક્તકણોના કોષો ઉત્પન્ન થવામાં વધારો.
$(iii)$ શ્વાસના દરમાં વધારો
$(iv)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો ફેરફાર થાય તે,
મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે
કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(1)$ તેઓનો ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(2)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરીત હોય છે.
$(3)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(4)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી.
આવા પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયા બે વિધાનો સત્ય છે?