નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    જલજ નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવોને જળસંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

  • B

    રણવિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સીમિત હોવાથી વિશિષ્ટ અનુકૂલનોવાળા સજીવો જ ત્યાં જીવી શકે છે.

  • C

    વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે.

  • D

    સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતાં નથી.

Similar Questions

મોટા પ્રાણીઓની સરખામણીમાં નાના પ્રાણીઓ શરીરની ગરમી ખૂબ ઝડપથી ગુમાવે છે કારણ કે તેઓ $.....$ ધરાવે ઓનું ન હોય 

નીચલી કક્ષાની વનસ્પતિઓમાં અને ફૂગમાં તેનાં બીજાણુની ફરતેજાડી દિવાલ બને છે. જેનાથી તેઓને પ્રતિકૂળ સંજોગોમાં રહેવામાં મદદ મળે છે, તેને શું કહી શકાય?

કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી. 

વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.