નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ક્ષારોની સાંદ્રતા) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $5 \,\%$ કરતાં ઓછી | $I$ અંત:સ્થલીય જળ |
$Q$ $30$ થી $35\,\%$ | $II$ અતિક્ષારીય ખારાપાણીના સરોવર |
$R$ $100 \,\%$થી વધારે | $III$ સમુદ્ર |
$(P-I),(Q-I I),(R-I I I)$
$(P-I),(Q-I I I),(R-I I)$
$(P-I I I),(Q-I I),(R-I)$
$(P - II),( Q- III),(R-I)$
અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.
ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?
કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?
આંબાના વૃક્ષો ........ માં થતા નથી.