અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.

  • A

    રણની ગરોળી સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ લે છે ગરમીનું શોષણ કરે છે જ્યારે તેનું શરીરનું તાપમાન  આરામદાયક (રૂઠિઅનુસાર) વિસ્તારથી ઓછુ હોય 

  • B

    ઊંચાઈની નબળાઇના અનુભવને રોકવા, હીમોગ્લોબીન સાથે જોડાવવાનું આકર્ષણ વધારીને શરીરને ઓછા ઓકિસજગની પ્રાખ્યતા પૂરી પાડવી જોઈએ.

  • C

    ઠંડા વાતવારનના સસ્તનોમાં સામાન્ય રીતે મોટા કાન અને ઉપાંગો હોય છે જેથી ઓછામાં ઓછી ગરમી ગુમાવાય 

  • D

    ઘણી રણની વનસ્પતિઓ તેઓની પરણની સપાટી પર પાતળું ક્યુટિકા; ધરાવે છે અને વાયુરંધ્ર ઉપર ની  સપાટી ઉપર ગોઠવેલા હોય છે જેથી પાણી ઓછું ગુમવાય 

Similar Questions

પહાડો પર ઉંચાઈ પર વસતા લોકોમાં હવાનાં નીચા દબાણ સાથે જીવિત રહેવા કઈ લાક્ષણીકતાનું નિર્માણ થાય છે ?

પૃથ્વી પર સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું મુખ્ય કારણ ક્યું છે ?

ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?

પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેને શું કહે છે ?

કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?