ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?
નિચાણ વાળા વિસ્તારમાં તાપમાનના નિયંત્રણથી
રણમાં વધુ ઉષ્મા ગુમાવવાથી
ઉંચાઈ વાળા વિસ્તારમાં વાતાવરણીય દબાણ ઘટવાથી
આપેલા તમામ
વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.
કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?
$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.
$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.
એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.