વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે. 

કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $  A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $A $ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?

નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?

  • [NEET 2015]

એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?

મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.

માદા એનોફિલીસમાં પસાર થતો મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ વાઈવેક્સના જીવનચક્રનો તબક્કો ..........

  • [AIPMT 1992]