પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?
સાઈઝોન્ટ
સ્પોરોઝુઓઈટ
મેરોઝુઓઈટ
ટ્રોફોઝુઓઈટ
$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
એઇડ્સ વાઇરસ નીચે આપેલ પૈકી શું ધરાવે છે?
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફોઇડથી પીડાય છે ?
નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?