પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?

  • A

    સાઈઝોન્ટ

  • B

    સ્પોરોઝુઓઈટ

  • C

    મેરોઝુઓઈટ

  • D

    ટ્રોફોઝુઓઈટ

Similar Questions

$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.

$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.

રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

એઇડ્સ વાઇરસ નીચે આપેલ પૈકી શું ધરાવે છે?

દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફોઇડથી પીડાય છે ?

નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?

  • [NEET 2016]