રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

  • A
    સ્મૃતિ
  • B
    રાસાયણ
  • C
    ભૌતિક
  • D
    એન્ટીબોડી

Similar Questions

હિપેટાઈટીસ $B$ ની રસી કોનામાંથી બનાવવામાં આવે છે ?

નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?

.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.

કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?

લોકોમાં ખૂબ  જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?