નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
શરીરમાં સૌથી વધુ રેડીયોસંવેદક પેશી કઈ છે?
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.