........... એ એક જ રંગસૂત્રના જનીન જોડની પુન:સંયોજિત આવૃતિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.
ગ્રેગર મેન્ડલ
અલ્ફ્રેડ સ્ટર્ટીવેંટ
થોમસ હન્ટ મોર્ગન
વાલ્ટર સટન અને થિયોડોર બોવેરી
જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે ત્યારે.......
બે પ્રકારના જનીનો $'a'$ અને $'b'$ $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે.
તો $++/++$ અને $ab/ab$ ના સંકરણ થી મળતી દ્વિસંકરીત $F1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુનું પ્રમાણ શું હશે?
દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.
રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-
જનીનોને મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે લાગુ થતો નથી?