........... એ એક જ રંગસૂત્રના જનીન જોડની પુન:સંયોજિત આવૃતિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.

  • A

    ગ્રેગર મેન્ડલ

  • B

    અલ્ફ્રેડ સ્ટર્ટીવેંટ

  • C

    થોમસ હન્ટ મોર્ગન

  • D

    વાલ્ટર સટન અને થિયોડોર બોવેરી

Similar Questions

ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણ $20\%$ છે. $b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ $8\%$ ટકા છે. તો રંગસૂત્ર પર જનીનોની ગોઠવણી કઇ પ્રકારે હોઇ શકે.

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્‌ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.

નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R\quad\quad S$