નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R\quad\quad S$ 

216939-q

  • A

    $37.2\, \% \quad 62.8\, \% \quad 1.3 \,\% \quad 98.7\, \%$

  • B

    $1.3 \,\% \quad 98.7 \,\% \quad 37.2 \,\% \quad 62.8\, \%$

  • C

    $98.7\, \% \quad1.3 \,\% \quad 62.8 \,\% \quad  37.2 \,\%$

  • D

    $62.8 \,\% \quad 37.2\, \% \quad 98.7\, \% \quad 1.3\, \%$

Similar Questions

કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  • [NEET 2013]

દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.

  • [AIPMT 2010]