નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R\quad\quad S$ 

216939-q

  • A

    $37.2\, \% \quad 62.8\, \% \quad 1.3 \,\% \quad 98.7\, \%$

  • B

    $1.3 \,\% \quad 98.7 \,\% \quad 37.2 \,\% \quad 62.8\, \%$

  • C

    $98.7\, \% \quad1.3 \,\% \quad 62.8 \,\% \quad  37.2 \,\%$

  • D

    $62.8 \,\% \quad 37.2\, \% \quad 98.7\, \% \quad 1.3\, \%$

Similar Questions

બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]

દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?

  • [AIPMT 1998]

ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.

  • [AIPMT 2004]