દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
ફલન પહેલાં
ફલન પછી
ફલન પહેલાં કે ફલન પછી
એક પણ નહિ
શુક્રવાહિની ક્યાંથી ઉદ્ભવે છે ?
કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?
પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.
માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?
માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?