માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A

    એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.

  • B

    શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.

  • C

    એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.

  • D

    એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.

Similar Questions

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.

માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?

નીચેનામાંથી ક્યુ એકકીય છે ?

જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?

નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?