માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?

  • A

    બર્થોલિન ગ્રંથિ

  • B

    બબ્લોયુરેથ્રલ ગ્રંથિ

  • C

    ભગશિશ્નીકા

  • D

    એક પણ નહિં

Similar Questions

દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

ફલન વખતે શુક્રકોષનું શીર્ષ અંડકમાં ક્યાંથી પ્રવેશે છે ?

માદામાં કોનું વધુ પ્રમાણ અંડપાત માટે જરૂરી છે ?

વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે. 

કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,