માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?
બર્થોલિન ગ્રંથિ
બબ્લોયુરેથ્રલ ગ્રંથિ
ભગશિશ્નીકા
એક પણ નહિં
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
ફલન વખતે શુક્રકોષનું શીર્ષ અંડકમાં ક્યાંથી પ્રવેશે છે ?
માદામાં કોનું વધુ પ્રમાણ અંડપાત માટે જરૂરી છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,