વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

  • A

    માદા પુષ્પો લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે.

  • B

    નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર આવે છે.

  • C

    નર પુષ્પો કે પરાગરજ સક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.

  • D

    વેલિસ્નેરિયા એકદળી વનસ્પતિ છે.

Similar Questions

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?

મકાઈ .....

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

  • [NEET 2017]