વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
માદા પુષ્પો લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ સક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.
વેલિસ્નેરિયા એકદળી વનસ્પતિ છે.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
મકાઈ .....
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.