વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
માદા પુષ્પો લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ સક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.
વેલિસ્નેરિયા એકદળી વનસ્પતિ છે.
પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
ખોટું વિધાન પસંદ કરો.
પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?