પર-પરાગનયનના પરિણામે ઉત્પન્ન થતી સંતતિ:

  • A
    વધુ પ્રમાણમાં વિવિધતા દર્શાવે છે અને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મહત્વની છે
  • B
    વંધ્ય હોય છે
  • C
    પ્રચ્છન્ન લક્ષણો ધરાવે છે
  • D
    સમયુગ્મી અને સ્વરૂપલક્ષી સમાનતા ધરાવે છે

Explore More

Similar Questions

વાયુ-પરાગનયન (Anemophilous pollination) મુખ્યત્વે શેમાં જોવા મળે છે?

કયા પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે?

જળકુંભિ $(Eichhornia)$ માં પરાગનયન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

નીચેનામાંથી શેમાં સ્વફલન (autogamy) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo