પરાગનયન એેટલે ........
પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા
પરાગાસનની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાપિત થવાની ક્રિયા
પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના અંડાશય પર સ્થાપિત થવાની ક્રિયા
સ્ત્રીકેસરની પરાગરજ પુંકેસરના પરાગાશય સ્થાપિત થવાની ક્રિયા
ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?