પરાગનયન એેટલે ........

  • A

    પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા

  • B

    પરાગાસનની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાપિત થવાની ક્રિયા

  • C

    પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના અંડાશય પર સ્થાપિત થવાની ક્રિયા

  • D

    સ્ત્રીકેસરની પરાગરજ પુંકેસરના પરાગાશય સ્થાપિત થવાની ક્રિયા

Similar Questions

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.

ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.