પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

  • A

    પવન દ્વારા પરાગનયન પામેલા પુષ્પો

  • B

    કિટકો દ્વારા પરાગનયન પામેલા પુષ્પો

  • C

    પાણી દ્વારા પરાગનયન પામેલા પુષ્પો 

  • D

    ચામાચિડીયા દ્વારા પરાગનયન પામેલા પુષ્પો

Similar Questions

પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

...........માં પરાગનયન થાય છે.

  • [AIPMT 1991]