નીચે આપેલ રચનાને ઓળખો.
લઘુબીજાણુ
લઘુબીજાણુ માતૃકોષ
મહાબીજાણુ માતૃકોષ
પરાગચતુષ્ક
નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.