નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.

  • A

    લઘુબીજાણુધાની ત્રણ દિવાલીય સ્તરોથી આવૃત હોય છે.

  • B

    અધિસ્તર, તંતુમયસ્તર અને મધ્યસ્તર કાર્યાત્મક રીતે રક્ષણમાં મદદ કરે છે.

  • C

    પરાગકોટરોમાં આવેલ બીજાણુજનક પેશીના કોષોમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે.

  • D

    બીજાણુજનક પેશીમાં સમભાજન દ્વારા નરજન્યુજનકનું નિર્માણ થાય છે.

Similar Questions

$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.

$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.

$\quad\quad \quad P \quad \quad Q$

વાનસ્પતિક કોષ છે.

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........

આકૃતીને ઓળખો.

વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્‌ભવને પ્રેરે છે.